Event

Feedback On This Page View Page Feedback
View in :
મહાઅન્નકુટ 12-11-2015  

શ્રી રાજરાજેશ્વર શ્રી હરિ ઇસ્ટદેવશ્રી ત્રિકમજી ભગવાન, રાધનપુર ખાતે નીજમંદિરમાં આગામી નૂતન વર્ષના પ્રથમ દિને એટલે કે 'સં- ૨૦૭૨ ના કારતક સુદ-૧' ને ગુરુવાર તારીખઃ ૧૨/૧૧/૨૦૧૫ ના રોજ પ્રાતઃ કાળે વહેલી સવારથી ઇસ્ટદેવશ્રીને "મહઆન્નકુટ" સ્વરુપે છપ્પનભોગ ધરાવવામાં આવશે. આ મહઆન્નકુટના લાભાર્થી તરીકે "દરજી વૈકુઠભાઇ (ઉણવાળા)" રાપર કે જેઓશ્રીએ ગત વર્ષના કારતક સુદ-૧૫ ના રાધનપુર મંદિર ખાતે ઉછામણિ માં લાભ લઇને લાભાર્થી બને છે.  


 

Back to Top

આપણા સમાજ ની મોબાઈલ એપ ડાઉનલોડ કરો